Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નર્મદા યોજનાના સંદર્ભમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મિડિયા સાથેની વાતચીતમાં કેટલીક સ્પષ્ટતા કરી હતી જેમાં તેઓએ ખાતરી આપી છે કે ૧૫મી માર્ચ સુધી તો ખેડૂતોને રવિ પાક માટે નર્મદાનું પાણી પૂરું પાડવાનું ચાલુ જ રખાશે એટલું જ નહિ, નાગરિકોને ઉનાળા દરમિયાન પણ પીવાનું પૂરતું પાણી મળી રહે તેટલું પાણી નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે.

નર્મદા યોજનાના સંદર્ભમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મિડિયા સાથેની વાતચીતમાં કેટલીક સ્પષ્ટતા કરી હતી જેમાં તેઓએ ખાતરી આપી છે કે ૧૫મી માર્ચ સુધી તો ખેડૂતોને રવિ પાક માટે નર્મદાનું પાણી પૂરું પાડવાનું ચાલુ જ રખાશે એટલું જ નહિ, નાગરિકોને ઉનાળા દરમિયાન પણ પીવાનું પૂરતું પાણી મળી રહે તેટલું પાણી નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ