નર્મદા યોજનાના સંદર્ભમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મિડિયા સાથેની વાતચીતમાં કેટલીક સ્પષ્ટતા કરી હતી જેમાં તેઓએ ખાતરી આપી છે કે ૧૫મી માર્ચ સુધી તો ખેડૂતોને રવિ પાક માટે નર્મદાનું પાણી પૂરું પાડવાનું ચાલુ જ રખાશે એટલું જ નહિ, નાગરિકોને ઉનાળા દરમિયાન પણ પીવાનું પૂરતું પાણી મળી રહે તેટલું પાણી નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે.
નર્મદા યોજનાના સંદર્ભમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મિડિયા સાથેની વાતચીતમાં કેટલીક સ્પષ્ટતા કરી હતી જેમાં તેઓએ ખાતરી આપી છે કે ૧૫મી માર્ચ સુધી તો ખેડૂતોને રવિ પાક માટે નર્મદાનું પાણી પૂરું પાડવાનું ચાલુ જ રખાશે એટલું જ નહિ, નાગરિકોને ઉનાળા દરમિયાન પણ પીવાનું પૂરતું પાણી મળી રહે તેટલું પાણી નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે.