Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એમ્પ્લોઇ પ્રોવિડંટ ફંડ (ઇપીએફ) ઉપર ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૮.૬૫ ટકા વ્યાજ દરને નાણા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. એમ્લોઇ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા આ વ્યાજ દર માટે ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણયને પરિણામે અસંગઠિત ક્ષેત્રના અંદાજે ૬ કરોડ કર્મચારીઓને ફાયદો થશે.
 

એમ્પ્લોઇ પ્રોવિડંટ ફંડ (ઇપીએફ) ઉપર ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૮.૬૫ ટકા વ્યાજ દરને નાણા મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. એમ્લોઇ પ્રોવિડંટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા આ વ્યાજ દર માટે ભલામણ કરવામાં આવી હતી. આ નિર્ણયને પરિણામે અસંગઠિત ક્ષેત્રના અંદાજે ૬ કરોડ કર્મચારીઓને ફાયદો થશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ