બેન્ક કૌભાંડ આચરીને વિદેશ ભાગી જનારાને પકડવામાં સરકારને પહેલી સફળતા મળી છે. ૯ વર્ષ પહેલાં રૂ. ૪૬ લાખનાં કૌભાંડનો મુખ્ય આરોપી મોહમ્મદ યાહ્યા બહેરીનથી CBIનાં સકંજામાં આવ્યો છે અને તેને ભારત લાવવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, બેન્કોને કરોડો રૂપિયામાં નવડાવી જનારા માલ્યા, નીરવ મોદી અને ચોક્સી જેવા લોકોને સરકાર પકડી શકી નથી અને નાનકડા કૌભાંડીને પકડીને સફળતાની બાંગો પોકારી રહી છે.
બેન્ક કૌભાંડ આચરીને વિદેશ ભાગી જનારાને પકડવામાં સરકારને પહેલી સફળતા મળી છે. ૯ વર્ષ પહેલાં રૂ. ૪૬ લાખનાં કૌભાંડનો મુખ્ય આરોપી મોહમ્મદ યાહ્યા બહેરીનથી CBIનાં સકંજામાં આવ્યો છે અને તેને ભારત લાવવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, બેન્કોને કરોડો રૂપિયામાં નવડાવી જનારા માલ્યા, નીરવ મોદી અને ચોક્સી જેવા લોકોને સરકાર પકડી શકી નથી અને નાનકડા કૌભાંડીને પકડીને સફળતાની બાંગો પોકારી રહી છે.