Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઝાલોદની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા 5 યુવકો તણાયા છે. જેમાંથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. નદીમાં વહેણ વધતા યુવકો ફસાયા હતા. જેમાંથી પહેલા નદીમાં તણાયો હતો. આ પછી તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા અન્ય ચાર યુવકો પણ તણાયા હતા.

નોંધનીય છે કે, આજે સવારે આ યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. જોકે, ચાર કલાક સુધી તેમને કોઈ મદદ મળી નહોતી. આ પછી અચાનક પાણીનો પ્રવાહ વધતા અન્ય ચાર યુવકો પણ તણાયા છે.

ઝાલોદની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા 5 યુવકો તણાયા છે. જેમાંથી એક યુવકનું મોત થયું હોવાના સમાચાર મળ્યા છે. અસ્થિ વિસર્જન કરવા ગયેલા યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. નદીમાં વહેણ વધતા યુવકો ફસાયા હતા. જેમાંથી પહેલા નદીમાં તણાયો હતો. આ પછી તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા અન્ય ચાર યુવકો પણ તણાયા હતા.

નોંધનીય છે કે, આજે સવારે આ યુવકો નદી પર આવેલા બેટ પર ફસાયા હતા. જોકે, ચાર કલાક સુધી તેમને કોઈ મદદ મળી નહોતી. આ પછી અચાનક પાણીનો પ્રવાહ વધતા અન્ય ચાર યુવકો પણ તણાયા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ