Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અમદાવાદ-ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજે અનંત ચતુર્શીના દિવસે ગણોના રાજા ગણપતિ-શ્રી ગણેશજીને તેમના ભક્તજનોએ વાજતે ગાજતે, ઢોલ નગારા સાથે નજીકના તળાવ,નદી કે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા બનાવવામાં આવેલા ખાસ કુંડમાં પધરાવીને ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તુ જલ્દી આ....ના જયઘોષ સાથે વિસર્જન કર્યું હતું. મોટી ગણેશ પ્રતિમાઓ માટે ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનાવાયેલા કુંડમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઇમાં દરિયા કિનારે વિસર્જનના કાર્યક્રમો ભારે ધામધૂમથી ઉજવાયા હતા. વિસર્જન માટેની શોભાયાત્રાને લઇને અમદાવાદ સહિત ઠેર ઠેર ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી હતી. જો કે આજે રવિવારની જાહેર રજાને કારણે જાહેર માર્ગો પર એટલો ટ્રાફિક ન હોવા છતાં પણ કેટલાક રસ્તાઓ પર જામના દ્રશ્યો સર્જાયા હતા.

  • અમદાવાદ-ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આજે અનંત ચતુર્શીના દિવસે ગણોના રાજા ગણપતિ-શ્રી ગણેશજીને તેમના ભક્તજનોએ વાજતે ગાજતે, ઢોલ નગારા સાથે નજીકના તળાવ,નદી કે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા બનાવવામાં આવેલા ખાસ કુંડમાં પધરાવીને ગણપતિ બાપ્પા મોરયા, અગલે બરસ તુ જલ્દી આ....ના જયઘોષ સાથે વિસર્જન કર્યું હતું. મોટી ગણેશ પ્રતિમાઓ માટે ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનાવાયેલા કુંડમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઇમાં દરિયા કિનારે વિસર્જનના કાર્યક્રમો ભારે ધામધૂમથી ઉજવાયા હતા. વિસર્જન માટેની શોભાયાત્રાને લઇને અમદાવાદ સહિત ઠેર ઠેર ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી હતી. જો કે આજે રવિવારની જાહેર રજાને કારણે જાહેર માર્ગો પર એટલો ટ્રાફિક ન હોવા છતાં પણ કેટલાક રસ્તાઓ પર જામના દ્રશ્યો સર્જાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ