Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગોંડલમાં રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરોડની ખરીદેલી અને ખાનગી ગોડાઉનમાં રખાયેલી મગફળીમાં આગ લાગવાનું કારણ પોલીસ- સીઆઇડીએ શોધી કાઢ્યું છે. પોલીસનું માનવું છે કે આ ગોડાઉનમાં વેલ્ડીંગનું કામચાલી રહ્યું હતું. જેના તણખાં મગફળીના કોથળા પર પડતાં આગ લાગી અને આગને બુઝાવવા પાણીનો વાલ્વ ખોલ્યો ત્યારે તેમાંથી પાણી જ ના આવ્યું. પરિણામે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં 2 લાખ ગુણી મગફળીનો જથ્થો ખાખ થઇ ગયો. પ્રજાના પૈસે ખરીદાયેલી 36 કરોડની મગફળીના નુકશાન માટે હવે કોઇને જવાબદાર કદાચ ઠેરવવામાં નહીં આવે. આ આગ અકસ્માતે લાગી હોવાના તારણને કારણે હવે મામલો શાંત પાડી દેવામાં આવે તો નવાઇ નહીં એમ સૂત્રોએ જમાવ્યું હતું.

  • ગોંડલમાં રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કરોડની ખરીદેલી અને ખાનગી ગોડાઉનમાં રખાયેલી મગફળીમાં આગ લાગવાનું કારણ પોલીસ- સીઆઇડીએ શોધી કાઢ્યું છે. પોલીસનું માનવું છે કે આ ગોડાઉનમાં વેલ્ડીંગનું કામચાલી રહ્યું હતું. જેના તણખાં મગફળીના કોથળા પર પડતાં આગ લાગી અને આગને બુઝાવવા પાણીનો વાલ્વ ખોલ્યો ત્યારે તેમાંથી પાણી જ ના આવ્યું. પરિણામે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં 2 લાખ ગુણી મગફળીનો જથ્થો ખાખ થઇ ગયો. પ્રજાના પૈસે ખરીદાયેલી 36 કરોડની મગફળીના નુકશાન માટે હવે કોઇને જવાબદાર કદાચ ઠેરવવામાં નહીં આવે. આ આગ અકસ્માતે લાગી હોવાના તારણને કારણે હવે મામલો શાંત પાડી દેવામાં આવે તો નવાઇ નહીં એમ સૂત્રોએ જમાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ