જીએસટી કાઉન્સિલે કેટલાંક મહત્ત્વના નિર્ણય લીધાં છે. તે અંતર્ગત કોઇ બસ ઓપરેટર ભાડા પર વાહન લાવીને વિદ્યાર્થી અથવા શિક્ષકોને લઈ જવાનું કામ કરે છે તો તેના પર ૧૮ ટકાનો જીએસટી ૦ ટકા કરાયો છે. નર્સિંગહોમ અને હોસ્પિટલની કેટલીક સેવાઓ પરના જીએસટીમાં રાહત મળી શકે છે. અત્યાર સુધી હોસ્પિટલમાં દર્દીને અપાતું ભોજન કેટરિંગ સર્વિસમાં આવતું હતું પરંતુ હવે તેને સારવારનો હિસ્સો મનાશે.
જીએસટી કાઉન્સિલે કેટલાંક મહત્ત્વના નિર્ણય લીધાં છે. તે અંતર્ગત કોઇ બસ ઓપરેટર ભાડા પર વાહન લાવીને વિદ્યાર્થી અથવા શિક્ષકોને લઈ જવાનું કામ કરે છે તો તેના પર ૧૮ ટકાનો જીએસટી ૦ ટકા કરાયો છે. નર્સિંગહોમ અને હોસ્પિટલની કેટલીક સેવાઓ પરના જીએસટીમાં રાહત મળી શકે છે. અત્યાર સુધી હોસ્પિટલમાં દર્દીને અપાતું ભોજન કેટરિંગ સર્વિસમાં આવતું હતું પરંતુ હવે તેને સારવારનો હિસ્સો મનાશે.