Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં પદ્માવત ફિલ્મને લઈને ચાલતા વિરોધ પ્રદર્શનથી એસટી વિભાગને 2 દિવસમાં 2 કરોડ રૂપિયાનુ નુકશાન થયું છે. એસટી વિભાગની માહિતી મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ એસટી સળગાવાઈ અને 14 બસમાં તોડફોડ થઈ. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા સહિતના જિલ્લાઓમાં 36 કલાક સુધી મોટાભાગના એસટી બસ રૂટ બંધ રહેવાને કારણે મુસાફરોને વળતર આપવું પડ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ