ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં એનસીપી અને જનતાદળ- યુ સંયુક્ત રીતે ચૂંટણી લડશે તેવી જાહેરાત એનપીસીના ગુજરાતના પ્રભારી-સાંસદ પ્રફુલ પટેલ અને જોડીયુના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી. ત્યાગીએ કરી છે. ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે કાઈપણ રાજકીય પક્ષ હરાવી શકે તેમ તથી ત્યારે ભાજપને હરાવવા માટે મહા ગઠબંધન પર ભાર મુક્તા બંને નેતાઓએ કોંગ્રેસ સાથે ચૂંટણી સમજૂતિના દ્રાર ખુલ્લા હોવાનું જણાવ્યુ છે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં એનસીપી અને જનતાદળ- યુ સંયુક્ત રીતે ચૂંટણી લડશે તેવી જાહેરાત એનપીસીના ગુજરાતના પ્રભારી-સાંસદ પ્રફુલ પટેલ અને જોડીયુના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી. ત્યાગીએ કરી છે. ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે કાઈપણ રાજકીય પક્ષ હરાવી શકે તેમ તથી ત્યારે ભાજપને હરાવવા માટે મહા ગઠબંધન પર ભાર મુક્તા બંને નેતાઓએ કોંગ્રેસ સાથે ચૂંટણી સમજૂતિના દ્રાર ખુલ્લા હોવાનું જણાવ્યુ છે.