-
ભાજપ સરકાર જેના પર દૂરબીનથી ચોવીસે કલાક નજર રાખી રહી છે તે પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણ ઉપવાસનો આજે 9 સપ્ટે.ના રોજ 16મો દિવસ છે. એસજીવીપીની હોસ્પિટલમાં તેની તબિયત સુધારા પર છે અને આજે બપોર બાદ તેને રજા આપાવામાં આવે તેમ છે. હાર્દિકે ફેસબુક લાઇવ કરીને કહ્યું કે તેના ઉપવાસ ચાલુ છે. હજપ અન્નનો એક દાણો પણ પેટમાં ગયો નથી. જેમણે તેમના ટેકામાં ઉપવાસ કર્યા કે ઉપવાસ પર બેઠા છે તેમને પારણાં કરી લેવાની અપીલ પણ તેમણે કરી છે.
-
ભાજપ સરકાર જેના પર દૂરબીનથી ચોવીસે કલાક નજર રાખી રહી છે તે પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણ ઉપવાસનો આજે 9 સપ્ટે.ના રોજ 16મો દિવસ છે. એસજીવીપીની હોસ્પિટલમાં તેની તબિયત સુધારા પર છે અને આજે બપોર બાદ તેને રજા આપાવામાં આવે તેમ છે. હાર્દિકે ફેસબુક લાઇવ કરીને કહ્યું કે તેના ઉપવાસ ચાલુ છે. હજપ અન્નનો એક દાણો પણ પેટમાં ગયો નથી. જેમણે તેમના ટેકામાં ઉપવાસ કર્યા કે ઉપવાસ પર બેઠા છે તેમને પારણાં કરી લેવાની અપીલ પણ તેમણે કરી છે.