-
19 દિવસના પારણાં કર્યા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલે અનામતનો પુનરોચ્ચાર કરીને 6 સંસ્થાઓના આગેવાનોને ઉદ્દેશીને કહ્યું હતું કે મારી લડાઇ સમાજના આલિશાન બંગલામાં રહેતા લોકો માટે નથી. પણ ગરીબ માટે છે. રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરિયાના ઉલ્લેખ કરીને તેમણે આગેવાનોને સાફ સાફ કહ્યું કે તમારાથી થતું હોય તો જ કહેજો. નહીં થાય...એમ કહેશો તો અમને ખોટુ નહીં લાગે. સમાજની લાગણીને કારણે જ પારણાં કર્યા છે. સમાજ કહેશે તો તેમની સામે ઝુકીશ પણ સમાજના અધિકારો માટે સરકારની સામે નહીં ઝુકું. અને અમારી લડત ચાલુ રહેશે. (ફાઇલ તસ્વીર)
-
19 દિવસના પારણાં કર્યા બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલે અનામતનો પુનરોચ્ચાર કરીને 6 સંસ્થાઓના આગેવાનોને ઉદ્દેશીને કહ્યું હતું કે મારી લડાઇ સમાજના આલિશાન બંગલામાં રહેતા લોકો માટે નથી. પણ ગરીબ માટે છે. રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરિયાના ઉલ્લેખ કરીને તેમણે આગેવાનોને સાફ સાફ કહ્યું કે તમારાથી થતું હોય તો જ કહેજો. નહીં થાય...એમ કહેશો તો અમને ખોટુ નહીં લાગે. સમાજની લાગણીને કારણે જ પારણાં કર્યા છે. સમાજ કહેશે તો તેમની સામે ઝુકીશ પણ સમાજના અધિકારો માટે સરકારની સામે નહીં ઝુકું. અને અમારી લડત ચાલુ રહેશે. (ફાઇલ તસ્વીર)