પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર બેધડક પોતાની વાત કરી હતી. દેશમાં દરોડાનાં એક પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે, “જો હું પણ કોઈ ભૂલ કરું તો એવો દબાવ જરૂર બનાવવો જોઇએ જેથી મારા ઘર પર પણ દરોડા પડે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મીડિયાવાળો પુછે છે કે કૉંગ્રેસવાળાઓને ત્યાં રેડ કેમ પડી? જે ચોરી કરે છે તેમના ત્યાં જ પોલીસ જશેને. આ જ તો નોટતંત્ર છે જેનો મોહ કૉંગ્રેસ અને કૉંગ્રેસનાં નેતાઓને છે. આ નોટતંત્રને વેરણ-છેરણ કરવાનું કામ ચોકીદારે કર્યું છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર બેધડક પોતાની વાત કરી હતી. દેશમાં દરોડાનાં એક પ્રશ્ન પર પીએમ મોદીએ કહ્યું કે, “જો હું પણ કોઈ ભૂલ કરું તો એવો દબાવ જરૂર બનાવવો જોઇએ જેથી મારા ઘર પર પણ દરોડા પડે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મીડિયાવાળો પુછે છે કે કૉંગ્રેસવાળાઓને ત્યાં રેડ કેમ પડી? જે ચોરી કરે છે તેમના ત્યાં જ પોલીસ જશેને. આ જ તો નોટતંત્ર છે જેનો મોહ કૉંગ્રેસ અને કૉંગ્રેસનાં નેતાઓને છે. આ નોટતંત્રને વેરણ-છેરણ કરવાનું કામ ચોકીદારે કર્યું છે.”