લોકસભાની ૨૦૧૯માં યોજાનારી ચૂંટણીમાં જો વિરોધપક્ષો સંગઠિત થશે તો શું વડા પ્રધાનપદના ઉમેદવાર રાહુલ ગાંધી હશે? તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસપ્રમુખે જણાવ્યું હતું કે જો તમામ સહયોગી પક્ષો ઇચ્છશે તો ૨૦૧૯ની ચૂંટણી પછી જરૂર વડા પ્રધાન બનીશ. પાર્ટીને ૨૦૧૯ની ચૂંટણીમાં વધુ બેઠકો મળશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિપક્ષોએ મોદી સરકાર અને ભાજપને હરાવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે તેમ રાહુલે કહ્યું હતું.
લોકસભાની ૨૦૧૯માં યોજાનારી ચૂંટણીમાં જો વિરોધપક્ષો સંગઠિત થશે તો શું વડા પ્રધાનપદના ઉમેદવાર રાહુલ ગાંધી હશે? તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસપ્રમુખે જણાવ્યું હતું કે જો તમામ સહયોગી પક્ષો ઇચ્છશે તો ૨૦૧૯ની ચૂંટણી પછી જરૂર વડા પ્રધાન બનીશ. પાર્ટીને ૨૦૧૯ની ચૂંટણીમાં વધુ બેઠકો મળશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિપક્ષોએ મોદી સરકાર અને ભાજપને હરાવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે તેમ રાહુલે કહ્યું હતું.