Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઘર ખરીદ કરતી વખતે બિલ્ડર સાથે થયેલી મોટાભાગની સમજૂતીમાં વળતરની શરતોનો ઉલ્લેખ હોય છે. સમજૂતીની તે શરતો મુજબ બિલ્ડર પ્રોજેક્ટ પૂરો કરવામાં વિલંબ કરે તો તેને ગ્રાહકને પ્રતિ ચોરસ ફૂટ પાંચ રૂપિયા વળતર આપવું પડે છે. પ્રોજેક્ટ પૂરો થવામાં મામૂલી વિલંબ થયો હોય તો વળતર કે દંડની રકમ માફ કરી શકાય છે પરંતુ પ્રોજેક્ટ વર્ષો સુધી અટકી જાય એને ગ્રાહક મુશ્કેલીમાં હોય તેવા સંજોગોમાં વળતર કે દંડની રકમ વધતી રહેશે.
 

ઘર ખરીદ કરતી વખતે બિલ્ડર સાથે થયેલી મોટાભાગની સમજૂતીમાં વળતરની શરતોનો ઉલ્લેખ હોય છે. સમજૂતીની તે શરતો મુજબ બિલ્ડર પ્રોજેક્ટ પૂરો કરવામાં વિલંબ કરે તો તેને ગ્રાહકને પ્રતિ ચોરસ ફૂટ પાંચ રૂપિયા વળતર આપવું પડે છે. પ્રોજેક્ટ પૂરો થવામાં મામૂલી વિલંબ થયો હોય તો વળતર કે દંડની રકમ માફ કરી શકાય છે પરંતુ પ્રોજેક્ટ વર્ષો સુધી અટકી જાય એને ગ્રાહક મુશ્કેલીમાં હોય તેવા સંજોગોમાં વળતર કે દંડની રકમ વધતી રહેશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ