Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવારે વડાપ્રધાનપદ માટે વિપક્ષા ત્રણ નામોને સમર્થન કર્યું છે. પવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ અને બસપા સુપ્રીમો માયાવતીના નામનું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું કે જો એનડીએ બહુમતી મેળવવા નિષ્ફળ નીવડે તો આ ત્રણ દેશના વડપ્રધાન હોઈ શકે છે. જો કે શરદ પવારે રાહુલ ગાંધીનું નામ પણ લીધું ન હતું.

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના ચીફ શરદ પવારે વડાપ્રધાનપદ માટે વિપક્ષા ત્રણ નામોને સમર્થન કર્યું છે. પવારે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ અને બસપા સુપ્રીમો માયાવતીના નામનું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું કે જો એનડીએ બહુમતી મેળવવા નિષ્ફળ નીવડે તો આ ત્રણ દેશના વડપ્રધાન હોઈ શકે છે. જો કે શરદ પવારે રાહુલ ગાંધીનું નામ પણ લીધું ન હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ