વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે બિન ભાજપી પક્ષોના ગઠબંધ માટે શરતો મૂકતાં બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું કે જો ગઠબંધનમમાં સન્માનજનક હિસ્સો નહીં મળે તો તેઓ એકલા હાથે ચૂંટણી લડશે.' લોકસભાની ચૂંટણી માટે બિન ભાજપી ગઠબંધનમાં જો અમને સન્માનજનક બેઠકો નહીં મળે તો અમને એકલા હાથે ચૂંટણી લડવાની ફરજ પડશે'એમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે બિન ભાજપી પક્ષોના ગઠબંધ માટે શરતો મૂકતાં બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ કહ્યું હતું કે જો ગઠબંધનમમાં સન્માનજનક હિસ્સો નહીં મળે તો તેઓ એકલા હાથે ચૂંટણી લડશે.' લોકસભાની ચૂંટણી માટે બિન ભાજપી ગઠબંધનમાં જો અમને સન્માનજનક બેઠકો નહીં મળે તો અમને એકલા હાથે ચૂંટણી લડવાની ફરજ પડશે'એમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું હતું.