Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આવકવેરા વિભાગે નોટબંધી પછી મોટી રોકડ રકમ જમા કરાવનારા તેમજ કંપનીઓને ૩૧ માર્ચ સુધીમાં વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮નાં રિટર્ન અથવા સુધારેલાં રિટર્ન ફાઇલ કરવા સૂચના આપી છે. આ રિટર્ન ફાઇલ કરવાની આ છેલ્લી તક રહેશે. આવકવેરા વિભાગે કડક સૂચના આપતાં જણાવ્યું છે કે આવા કરદાતાને મુદતની અંદર રિટર્ન ફાઈલ નહીં કરે તો દંડ અને ફરિયાદની કામગીરીનો સામનો કરવો પડશે.
 

આવકવેરા વિભાગે નોટબંધી પછી મોટી રોકડ રકમ જમા કરાવનારા તેમજ કંપનીઓને ૩૧ માર્ચ સુધીમાં વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮નાં રિટર્ન અથવા સુધારેલાં રિટર્ન ફાઇલ કરવા સૂચના આપી છે. આ રિટર્ન ફાઇલ કરવાની આ છેલ્લી તક રહેશે. આવકવેરા વિભાગે કડક સૂચના આપતાં જણાવ્યું છે કે આવા કરદાતાને મુદતની અંદર રિટર્ન ફાઈલ નહીં કરે તો દંડ અને ફરિયાદની કામગીરીનો સામનો કરવો પડશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ