Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • રાજ્ય સરકારે એશિયાઇ સિંહોના મોત માટે ગીરના જંગલોમાં ખેડૂતો દ્વારા ખેતરની આસપાસ બાંધેલી વીજળીના કરંટવાળી લોખંડની તારની વાડને જવાબદાર ગણાવીને તેને દૂર કરવાની ખાતરી હાઇકોર્ટને આપી હતી. સરકારે સ્વીકાર્યું કે ખેતરની ફરતે આવી વીજ કરંટવાળી કાંટાળી તારની વાડ લગાવવી ગેરકાયદે છે. તેનાથી સિંહો ઉપરાંત અન્ય પશુઓ અને માનવીઓ માટે પણ ખતરો છે. નોંધનીય છે કે કેટલાક ખેડૂતો સિંહોને પ્રવેશતા રોકવા આવી વીજ કરંટવાળી વાડ લગાવે છે. જેના કારણે ઘણાં સિંહો માર્યા ગયા છે. (તસ્વીરઃ પ્રતિકાત્મક)

  • રાજ્ય સરકારે એશિયાઇ સિંહોના મોત માટે ગીરના જંગલોમાં ખેડૂતો દ્વારા ખેતરની આસપાસ બાંધેલી વીજળીના કરંટવાળી લોખંડની તારની વાડને જવાબદાર ગણાવીને તેને દૂર કરવાની ખાતરી હાઇકોર્ટને આપી હતી. સરકારે સ્વીકાર્યું કે ખેતરની ફરતે આવી વીજ કરંટવાળી કાંટાળી તારની વાડ લગાવવી ગેરકાયદે છે. તેનાથી સિંહો ઉપરાંત અન્ય પશુઓ અને માનવીઓ માટે પણ ખતરો છે. નોંધનીય છે કે કેટલાક ખેડૂતો સિંહોને પ્રવેશતા રોકવા આવી વીજ કરંટવાળી વાડ લગાવે છે. જેના કારણે ઘણાં સિંહો માર્યા ગયા છે. (તસ્વીરઃ પ્રતિકાત્મક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ