Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

14 ફેબ્રુઆરી છેલ્લા બે વર્ષથી એવી તારીખમાં બની ચુકી છે જેની યાદ દરેક ભારતીયને આહત કરે છે. બે વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ દિવસ સામાન્ય રીતે જ શરુ થયો હતો પરંતુ બપોરે સાડા ત્રણ વાગ્યે આવેલા સમાચારોએ દેશભરના લોકોને હચમચાવી દીધા હતા. આ સમાચાર હતા પુલવામામાં થયેલો આત્મઘાતી હુમલો. આ હુમલામાં જેશ-એ-મોહમ્મદે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. સૈનિકોની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. શહીદ થયેલા સૈનિકો તેમની રજા પરથી પરત ફર્યા હતા.  
 

14 ફેબ્રુઆરી છેલ્લા બે વર્ષથી એવી તારીખમાં બની ચુકી છે જેની યાદ દરેક ભારતીયને આહત કરે છે. બે વર્ષ પહેલા 14 ફેબ્રુઆરીએ દિવસ સામાન્ય રીતે જ શરુ થયો હતો પરંતુ બપોરે સાડા ત્રણ વાગ્યે આવેલા સમાચારોએ દેશભરના લોકોને હચમચાવી દીધા હતા. આ સમાચાર હતા પુલવામામાં થયેલો આત્મઘાતી હુમલો. આ હુમલામાં જેશ-એ-મોહમ્મદે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. સૈનિકોની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. શહીદ થયેલા સૈનિકો તેમની રજા પરથી પરત ફર્યા હતા.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ