ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧ની વસતીગણતરી વખતે પહેલી જ વાર ઓબીસી ડેટા એકત્ર થશે. વર્ષ ૨૦૨૧માં વસતીગણતરી થયાનાં ત્રણ જ વર્ષમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે. હાલમાં અહેવાલ તૈયાર થતાં સાતથી આઠ વર્ષ લાગે છે. આ વસતીગણતરી વખતે પહેલી જ વાર દેશમાં વસતા અન્ય પછાત વર્ગો અંગે માહિતી એકત્ર થશે. બેઠકમાં વસતીગણતરીના રોડમેપ અંગે ચર્ચા થઈ હતી. ત્રણ વર્ષમાં અંતિમ અહેવાલ તૈયાર થાય તે હેતુસર ડિઝાઈન અને ટેક્નોલોજી સંશોધનોનો ઉપયોગ થશે. વસતીગણતરીની આ મહા કવાયત માટે ૨૫ લાખ લોકોને તાલીમ આપવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧ની વસતીગણતરી વખતે પહેલી જ વાર ઓબીસી ડેટા એકત્ર થશે. વર્ષ ૨૦૨૧માં વસતીગણતરી થયાનાં ત્રણ જ વર્ષમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે. હાલમાં અહેવાલ તૈયાર થતાં સાતથી આઠ વર્ષ લાગે છે. આ વસતીગણતરી વખતે પહેલી જ વાર દેશમાં વસતા અન્ય પછાત વર્ગો અંગે માહિતી એકત્ર થશે. બેઠકમાં વસતીગણતરીના રોડમેપ અંગે ચર્ચા થઈ હતી. ત્રણ વર્ષમાં અંતિમ અહેવાલ તૈયાર થાય તે હેતુસર ડિઝાઈન અને ટેક્નોલોજી સંશોધનોનો ઉપયોગ થશે. વસતીગણતરીની આ મહા કવાયત માટે ૨૫ લાખ લોકોને તાલીમ આપવામાં આવી છે.