એક સંસદીય સમિતિ અનુસાર, એનડીએના શાસનકાળમાં બેન્ક નોન પર્ફોમગ એસેટ (એનપીએ)માં ૬.૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સમિતિની એક ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર, આના કારણે બેન્કોને ૫.૧ લાખ કરોડ રૂપિયા સુધીનું પ્રોવિઝનિંગ કરવું પડયું છે. આ રિપોર્ટને નાણાં સમિતિએ સોમવારે મંજૂર કર્યું છે.
એક સંસદીય સમિતિ અનુસાર, એનડીએના શાસનકાળમાં બેન્ક નોન પર્ફોમગ એસેટ (એનપીએ)માં ૬.૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સમિતિની એક ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર, આના કારણે બેન્કોને ૫.૧ લાખ કરોડ રૂપિયા સુધીનું પ્રોવિઝનિંગ કરવું પડયું છે. આ રિપોર્ટને નાણાં સમિતિએ સોમવારે મંજૂર કર્યું છે.