Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક સંસદીય સમિતિ અનુસાર, એનડીએના શાસનકાળમાં બેન્ક નોન પર્ફોમગ એસેટ (એનપીએ)માં ૬.૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સમિતિની એક ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર, આના કારણે બેન્કોને ૫.૧ લાખ કરોડ રૂપિયા સુધીનું પ્રોવિઝનિંગ કરવું પડયું છે. આ રિપોર્ટને નાણાં સમિતિએ સોમવારે મંજૂર કર્યું છે. 

એક સંસદીય સમિતિ અનુસાર, એનડીએના શાસનકાળમાં બેન્ક નોન પર્ફોમગ એસેટ (એનપીએ)માં ૬.૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સમિતિની એક ડ્રાફ્ટ રિપોર્ટ અનુસાર, આના કારણે બેન્કોને ૫.૧ લાખ કરોડ રૂપિયા સુધીનું પ્રોવિઝનિંગ કરવું પડયું છે. આ રિપોર્ટને નાણાં સમિતિએ સોમવારે મંજૂર કર્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ