Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા 30 ઓગસ્ટના રોજ કરાયેલા ટ્વીટને શોધી કાઢીને એવો મેળ બેસાડ્યો છે કે એ ટ્વીટમાં રાહુલે કહ્યું હતું કે રાહ જુવો, રાફેલ વિમાન સોદા અંગે ફ્રાન્સમાં ધડાકો થશે અને ફ્રાન્સના વિપક્ષના નેતા ઓલાંદેએ 21મી સપ્ટે.ના રોજ કહ્યું કે આ સોદામાં અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરવા મોદી સરકારે ફ્રાન્સની કંપનીને ફરજ પાડી હતી. શું ઓલાંદેના આ નિવેદન અંગે રાહુલને 30 ઓગસ્ટના રોજ કઇ રીતે ખબર પડી? ઓલાંદેનું નિવેદન રાહુલના ટ્વીટ પછી કેમ આવ્યું? શું તેમની વચ્ચે કોઇ મિલીભગત છે? બન્ને દેશોના વિપક્ષના નેતાઓના આવા નિવેદનો કોઇ યોગાનુંયોગ નથી પણ રાહુલ અને ઓલાંદેની વચ્ચે કનેક્શન છે. બન્ને નેતાઓ વચ્ચે જુગલબંદી છે., એમ પણ તેમણે આરોપ મૂકતા કહ્યું હતું.

  • નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા 30 ઓગસ્ટના રોજ કરાયેલા ટ્વીટને શોધી કાઢીને એવો મેળ બેસાડ્યો છે કે એ ટ્વીટમાં રાહુલે કહ્યું હતું કે રાહ જુવો, રાફેલ વિમાન સોદા અંગે ફ્રાન્સમાં ધડાકો થશે અને ફ્રાન્સના વિપક્ષના નેતા ઓલાંદેએ 21મી સપ્ટે.ના રોજ કહ્યું કે આ સોદામાં અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરવા મોદી સરકારે ફ્રાન્સની કંપનીને ફરજ પાડી હતી. શું ઓલાંદેના આ નિવેદન અંગે રાહુલને 30 ઓગસ્ટના રોજ કઇ રીતે ખબર પડી? ઓલાંદેનું નિવેદન રાહુલના ટ્વીટ પછી કેમ આવ્યું? શું તેમની વચ્ચે કોઇ મિલીભગત છે? બન્ને દેશોના વિપક્ષના નેતાઓના આવા નિવેદનો કોઇ યોગાનુંયોગ નથી પણ રાહુલ અને ઓલાંદેની વચ્ચે કનેક્શન છે. બન્ને નેતાઓ વચ્ચે જુગલબંદી છે., એમ પણ તેમણે આરોપ મૂકતા કહ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ