વિદેશ નાસી ગયેલા વિજય માલ્યાએ અરુણ જેટલી મુદ્દે સરકારને ઘેરતાં ગંભીર આરોપો મૂક્યા હતા. ગુરુવારે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, નાણામંત્રી જેટલી અને વિજય માલ્યા વચ્ચે મિલીભગત છે. જેટલીએ મંત્રીપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. દેશ છોડી નાસી જવાની વિજય માલ્યાની યોજના જેટલી જાણતા હતા પરંતુ તેમણે તપાસ એજન્સીઓને જાણ કરી નહોતી. આ સીધી મિલીભગત દેખાય છે.
વિદેશ નાસી ગયેલા વિજય માલ્યાએ અરુણ જેટલી મુદ્દે સરકારને ઘેરતાં ગંભીર આરોપો મૂક્યા હતા. ગુરુવારે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે, નાણામંત્રી જેટલી અને વિજય માલ્યા વચ્ચે મિલીભગત છે. જેટલીએ મંત્રીપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. દેશ છોડી નાસી જવાની વિજય માલ્યાની યોજના જેટલી જાણતા હતા પરંતુ તેમણે તપાસ એજન્સીઓને જાણ કરી નહોતી. આ સીધી મિલીભગત દેખાય છે.