-
આસામના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી રંજન ગોગોઇ આજે ભારતની સર્વોચ્ચ અદાલતના 46મા મુખ્ય ન્યાયાધીશ(ચીફ જસ્ટીસ) તરીકે નિમાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારોહમાં તેમને હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યાં હતા. પૂર્વોત્તર રાજ્યોમાંથી ચીફ જસ્ટીસ બનનાર તેઓ પ્રથમ છે. તેઓ વય મર્યાદાને કારણે 17 નવે.2019 સુધી ચીફ જસ્ટીસના હોદ્દા પર રહેશે. તેઓ 2 ઓક્ટોબર 2018ના રોજ નિવૃત થયેલા ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના અનુગામી બન્યા છે. આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને દાલતના અન્ય ન્યાયાધીશો અને ગોગોઇના પરિવારજનો હાજર રહ્યાં હતા. નવનિયુક્ત ચીફ જસ્ટીસે શપથ ગ્રહણ બાદ માતાના આશિર્વાદ પણ મેળવ્યાં હતાં.
-
આસામના કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી રંજન ગોગોઇ આજે ભારતની સર્વોચ્ચ અદાલતના 46મા મુખ્ય ન્યાયાધીશ(ચીફ જસ્ટીસ) તરીકે નિમાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારોહમાં તેમને હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યાં હતા. પૂર્વોત્તર રાજ્યોમાંથી ચીફ જસ્ટીસ બનનાર તેઓ પ્રથમ છે. તેઓ વય મર્યાદાને કારણે 17 નવે.2019 સુધી ચીફ જસ્ટીસના હોદ્દા પર રહેશે. તેઓ 2 ઓક્ટોબર 2018ના રોજ નિવૃત થયેલા ચીફ જસ્ટીસ દિપક મિશ્રાના અનુગામી બન્યા છે. આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને દાલતના અન્ય ન્યાયાધીશો અને ગોગોઇના પરિવારજનો હાજર રહ્યાં હતા. નવનિયુક્ત ચીફ જસ્ટીસે શપથ ગ્રહણ બાદ માતાના આશિર્વાદ પણ મેળવ્યાં હતાં.