Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં નશા વિરુદ્ધની મેરેથોન દોડ બાદ વિજયવર્ગીયએ PM મોદી પર એક એવી વાત કહી જેના કારણે તેમને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે નશામાં રહેવું એ સારી વાત છે પરંતુ નશો કામ અને દેશભક્તિનો હોવો જોઈએ. ત્યારબાદ તેમણે કહ્યું કે, ‘નશો એટલો બધો પણ ના હોવો જોઈએ કે મોદીજીની જેમ લગ્ન જ ના કરીએ.’

ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં નશા વિરુદ્ધની મેરેથોન દોડ બાદ વિજયવર્ગીયએ PM મોદી પર એક એવી વાત કહી જેના કારણે તેમને લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે નશામાં રહેવું એ સારી વાત છે પરંતુ નશો કામ અને દેશભક્તિનો હોવો જોઈએ. ત્યારબાદ તેમણે કહ્યું કે, ‘નશો એટલો બધો પણ ના હોવો જોઈએ કે મોદીજીની જેમ લગ્ન જ ના કરીએ.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ