Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં બે સમુદાયમાં બાઈક સરઘસ કાઢતા દરમિયાન થયેલી બબાલ બાદ શહેરમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. જે હાલ હટાવી લેવાયો છે. જોકે, ધારા 144 હજી પણ લાગુ કરાઈ છે. કાસગંજ શહેરની કમાન આરએએફે સંભાળી લીધી છે. કાસગંજમાં શાંતિ બનાવી રાખવા માટે 6 ટ્રક આરએએફ ટીમ મોકલી દેવાઈ છે. 

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં બે સમુદાયમાં બાઈક સરઘસ કાઢતા દરમિયાન થયેલી બબાલ બાદ શહેરમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. જે હાલ હટાવી લેવાયો છે. જોકે, ધારા 144 હજી પણ લાગુ કરાઈ છે. કાસગંજ શહેરની કમાન આરએએફે સંભાળી લીધી છે. કાસગંજમાં શાંતિ બનાવી રાખવા માટે 6 ટ્રક આરએએફ ટીમ મોકલી દેવાઈ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ