ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં બે સમુદાયમાં બાઈક સરઘસ કાઢતા દરમિયાન થયેલી બબાલ બાદ શહેરમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. જે હાલ હટાવી લેવાયો છે. જોકે, ધારા 144 હજી પણ લાગુ કરાઈ છે. કાસગંજ શહેરની કમાન આરએએફે સંભાળી લીધી છે. કાસગંજમાં શાંતિ બનાવી રાખવા માટે 6 ટ્રક આરએએફ ટીમ મોકલી દેવાઈ છે.
ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં બે સમુદાયમાં બાઈક સરઘસ કાઢતા દરમિયાન થયેલી બબાલ બાદ શહેરમાં કરફ્યુ લગાવી દેવાયો હતો. જે હાલ હટાવી લેવાયો છે. જોકે, ધારા 144 હજી પણ લાગુ કરાઈ છે. કાસગંજ શહેરની કમાન આરએએફે સંભાળી લીધી છે. કાસગંજમાં શાંતિ બનાવી રાખવા માટે 6 ટ્રક આરએએફ ટીમ મોકલી દેવાઈ છે.