Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટની અવમાનના કેસમાં શુક્રવારે પશ્નિમબંગાળના ડીજીપી સુરજીત કર પુરકાયસ્થ 100 જવાનો સાથે કોલકાતા હોઈકોર્ટના જજ જસ્ટિસને તેમના નિવાસ્થાને વોરન્ટ આપવા પહોચ્ચા હતા. પરંતુ કર્નનના વકીલે કહ્યું કે વોરન્ટ સ્વીકારાયું નથી. અગાઉ જસ્ટિસને પત્ર લખી સાત જજ પાસે સાત દિવસમાં 14 કરોડનું વળતર માગ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ