Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે જ શનિવારે તેની જાણકારી આપી છે. CMએ કહ્યું કે, તેઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે અને તેમનામાં હળવા લક્ષણો છે. બોમ્મઈએ પોતાનો દિલ્હી પ્રવાસ પણ રદ કરી દીધો છે. બોમ્મઈએ કહ્યું કે, તેઓ ઘર પર જ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. તેમણે ટ્વીટ કર્યું છે- 'હું કોવિડ-19થી સંક્રમિત થયો છું અને મારામાં હળવા લક્ષણો છે. મે પોતાને ઘરમાં ક્વોરોન્ટાઈન કરી લીધો છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કે, તેઓ પોતાને ક્વોરન્ટાઈન કરી લે અને કોરોના ટેસ્ટ કરાવે. મારો દિલ્હી પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે.'
 

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે જ શનિવારે તેની જાણકારી આપી છે. CMએ કહ્યું કે, તેઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે અને તેમનામાં હળવા લક્ષણો છે. બોમ્મઈએ પોતાનો દિલ્હી પ્રવાસ પણ રદ કરી દીધો છે. બોમ્મઈએ કહ્યું કે, તેઓ ઘર પર જ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. તેમણે ટ્વીટ કર્યું છે- 'હું કોવિડ-19થી સંક્રમિત થયો છું અને મારામાં હળવા લક્ષણો છે. મે પોતાને ઘરમાં ક્વોરોન્ટાઈન કરી લીધો છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કે, તેઓ પોતાને ક્વોરન્ટાઈન કરી લે અને કોરોના ટેસ્ટ કરાવે. મારો દિલ્હી પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે.'
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ