કાશ્મીરમાં ફરી હિંસા ફાટી નીકળી છે.શ્રીનગરમાં મતદાન પછી અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં બે મતદાનમથકો સળગાવી દેવાતા નવેસરથી હિંસા ફાટી નીકળી છે. હિંસાને પગલે અનંતનાગની પેટાચૂંટણી 12 એપ્રિલે યોજાવાની હતી જે હવે 25મેના રોજ યોજાશે.
કાશ્મીરમાં ફરી હિંસા ફાટી નીકળી છે.શ્રીનગરમાં મતદાન પછી અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં બે મતદાનમથકો સળગાવી દેવાતા નવેસરથી હિંસા ફાટી નીકળી છે. હિંસાને પગલે અનંતનાગની પેટાચૂંટણી 12 એપ્રિલે યોજાવાની હતી જે હવે 25મેના રોજ યોજાશે.
Copyright © 2023 News Views