Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અહીંયા અરવિંદ કેજરીવાલની ચૂંટણી રેલીમાં લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા. ત્યારબાદ કેજરીવાલે સ્પીચમાં કહ્યું, “જો મોદીનું નામ લેવાથી વીજળીના ભાવ ઘટી જતા હોય તો હું પણ મોદી-મોદીની બૂમો પાડું.” હાલમાં કેજરીવાલ MCD ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. 3 એમસીડીના 272 વોર્ડમાં 23 એપ્રિલે ચૂંટણી થશે, તેનું પરિણામ 26 એપ્રિલે આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ