Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ચારા કૌભાંડ સહિત બીજા કેટલાક કૌભાંડના આરોપી લાલુ યાદવની તબિયત લથડી હોવાના અને એમને AIIMSમાં શીફ્ટ કરાઇ રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. 
લાલુ યાદવ હાલ એક કરતાં વધુ આક્ષેપ બદલ જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે મારા પિતાનાં ફેફસાંમાં પાણી ભરાઇ ગયાં છે અને એ ન્યૂમોનિયાથી પીડાઇ રહ્યા હતા. એને કારણે એમના ચહેરા પર સોજા ચડેલા જોઇ શકાતા હતા.
 

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ચારા કૌભાંડ સહિત બીજા કેટલાક કૌભાંડના આરોપી લાલુ યાદવની તબિયત લથડી હોવાના અને એમને AIIMSમાં શીફ્ટ કરાઇ રહ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. 
લાલુ યાદવ હાલ એક કરતાં વધુ આક્ષેપ બદલ જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું કે મારા પિતાનાં ફેફસાંમાં પાણી ભરાઇ ગયાં છે અને એ ન્યૂમોનિયાથી પીડાઇ રહ્યા હતા. એને કારણે એમના ચહેરા પર સોજા ચડેલા જોઇ શકાતા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ