Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરના ફત્તેહ કદાલ વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં લશ્કર-એ-તોયબાનો કમાન્ડર મેહરાજ બાંગરૂ અને ફહદ મુસ્તાક વઝા ઠાર મરાયા હતા. આ ઉપરાંત આતંકીઓ સંતાયા હતા તે મકાનમાલિકના પુત્રનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. અથડામણમાં પોલીસનો એક જવાન કમલકિશોર શહીદ થયો હતો જ્યારે અન્ય ચારને ઈજા પહોંચી હતી. 
 

જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરના ફત્તેહ કદાલ વિસ્તારમાં બુધવારે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સર્જાયેલી અથડામણમાં લશ્કર-એ-તોયબાનો કમાન્ડર મેહરાજ બાંગરૂ અને ફહદ મુસ્તાક વઝા ઠાર મરાયા હતા. આ ઉપરાંત આતંકીઓ સંતાયા હતા તે મકાનમાલિકના પુત્રનું પણ ગોળી વાગવાથી મોત થયું હતું. અથડામણમાં પોલીસનો એક જવાન કમલકિશોર શહીદ થયો હતો જ્યારે અન્ય ચારને ઈજા પહોંચી હતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ