નિરવ મોદી ૧૪૦૦૦ કરોડનું કૌભાંડ આચરી દેશ છોડીને વિદેશ ભાગી ગયો તે પહેલા તે વિદેશમાં એક સ્થળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.
આ સ્થિતિ વચ્ચે હવે વધુ એક કૌભાંડી વિજય માલ્યાએ એક ઘટસ્ફોટ કર્યો છે અને જણાવ્યું છે કે હું ભારત છોડીને બ્રિટનમાં આવ્યો તે પહેલા નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો.
નિરવ મોદી ૧૪૦૦૦ કરોડનું કૌભાંડ આચરી દેશ છોડીને વિદેશ ભાગી ગયો તે પહેલા તે વિદેશમાં એક સ્થળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો.
આ સ્થિતિ વચ્ચે હવે વધુ એક કૌભાંડી વિજય માલ્યાએ એક ઘટસ્ફોટ કર્યો છે અને જણાવ્યું છે કે હું ભારત છોડીને બ્રિટનમાં આવ્યો તે પહેલા નાણા પ્રધાન અરુણ જેટલીને મળ્યો હતો.