Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહને તાત્કાલિક રાજીનામુ આપવા કહ્યું છે જેથી આગામી સરકારની રચનાની કામગીરી શરૂ થઇ શકે. જ્યાં સુધી વર્તમાન મુખ્યમંત્રી રાજીનામુ ન આપે ત્યાં સુધી આગલી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકે નહીં.  સૂત્રોના જણાવ્યા અનુસાર ઇબોબી સિંહે ગઇ કાલે રાત્રે કોંગ્રેસ પ્રદેશપ્રમુખ ટી. એન. હોકિપ સાથે રાજ્યપાલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઇબોબી સિંહે 28 કોંગ્રેસી વિધાનસભ્યોની યાદી રજૂ કરી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. 

મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લાએ મુખ્યમંત્રી ઓકરામ ઇબોબી સિંહને તાત્કાલિક રાજીનામુ આપવા કહ્યું છે જેથી આગામી સરકારની રચનાની કામગીરી શરૂ થઇ શકે. જ્યાં સુધી વર્તમાન મુખ્યમંત્રી રાજીનામુ ન આપે ત્યાં સુધી આગલી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઇ શકે નહીં.  સૂત્રોના જણાવ્યા અનુસાર ઇબોબી સિંહે ગઇ કાલે રાત્રે કોંગ્રેસ પ્રદેશપ્રમુખ ટી. એન. હોકિપ સાથે રાજ્યપાલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ઇબોબી સિંહે 28 કોંગ્રેસી વિધાનસભ્યોની યાદી રજૂ કરી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ