એમસીપી અધ્યક્ષ શરદ પવારે કાંગ્રેસ અધ્યક્ષ રાહલુ ગાંધીની પીએમ પદની દાવેદારીની ચર્ચા કારણ વગરની ગણાવતા એલાન કર્યું કે ચુટણીના પરિણામો બાદ એનડીએ સિવાયના પક્ષોના નેતાઓમાંથી સર્વમાન્ય એક ચહેરો જ વડાપ્રધાન પદ માટે દાવેદાર રહસે. પવારે એનડીએ સિનાયના પક્ષોની મજબુત સ્થિતિમાં માયાવતી, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ જેવા ચહેરાઓને પીએમની ખુરશી માટે મોટા દાવેદાર ગણાવ્યા.
એમસીપી અધ્યક્ષ શરદ પવારે કાંગ્રેસ અધ્યક્ષ રાહલુ ગાંધીની પીએમ પદની દાવેદારીની ચર્ચા કારણ વગરની ગણાવતા એલાન કર્યું કે ચુટણીના પરિણામો બાદ એનડીએ સિવાયના પક્ષોના નેતાઓમાંથી સર્વમાન્ય એક ચહેરો જ વડાપ્રધાન પદ માટે દાવેદાર રહસે. પવારે એનડીએ સિનાયના પક્ષોની મજબુત સ્થિતિમાં માયાવતી, મમતા બેનરજી અને ચંદ્રબાબુ નાયડુ જેવા ચહેરાઓને પીએમની ખુરશી માટે મોટા દાવેદાર ગણાવ્યા.