૧૨ મહિલા પત્રકારો દ્વારા કરાયેલા જાતીય સતાવણીના આરોપોનો સામનો કરી રહેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબર રવિવારે સવારે નાઇજીરિયાની સત્તાવાર મુલાકાતેથી સ્વદેશ પરત ફર્યા હતા. #MeToo અભિયાનનાં માધ્યમથી મુકાયેલા આરોપો મુદ્દે રાજીનામું આપવાની માગનો સામનો કરી રહેલા અકબરે રવિવારે બપોર બાદ એક નિવેદન જારી કરી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો હતો.
૧૨ મહિલા પત્રકારો દ્વારા કરાયેલા જાતીય સતાવણીના આરોપોનો સામનો કરી રહેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અકબર રવિવારે સવારે નાઇજીરિયાની સત્તાવાર મુલાકાતેથી સ્વદેશ પરત ફર્યા હતા. #MeToo અભિયાનનાં માધ્યમથી મુકાયેલા આરોપો મુદ્દે રાજીનામું આપવાની માગનો સામનો કરી રહેલા અકબરે રવિવારે બપોર બાદ એક નિવેદન જારી કરી રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધો હતો.