-
પૂર્વ સંપાદક અને રાજ્યકક્ષાના વિદેશ મંત્રી એમ.જે. અકબરે વિદેશ પ્રવાસેથી આવ્યાં બાદ જાહેર કર્યું હતું કે #MeToo ઝૂંબેશ હેઠળ તેમની સામે જાતિય શોષણના જે આરોપો (કેટલીક મહિલા પત્રકારો દ્વારા) મૂકવવામાં આવ્યાં છે તે તદ્દન ખોટા છે. અને જેમણે તેમની સામે આવા ખોટા આરોપો મૂક્યા છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી છે. તો બીજી તરફ અન્ય એક મંત્રી મેનકા ગાંધીએ આવી #MeTooપિડિત મહિલાઓને ન્યાય આપવા તેમને કાયદાકીય સહાય માટેની ગઇકાલે જાહેરાત કરી હતી. સૂત્રો કહે છે કે સરકારના એક મંત્રી પિડિત મહિલા સામે પોતાના (કે સરકારી) ખર્ચે કાયદાકીય પગલા લેશે તો એ જ મહિલાઓ કાયદાકીય સહાય માટે તેમના જ મંત્રીમંડળના સાથી મંત્રી ગાંધી પાસે જશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે..?
-
પૂર્વ સંપાદક અને રાજ્યકક્ષાના વિદેશ મંત્રી એમ.જે. અકબરે વિદેશ પ્રવાસેથી આવ્યાં બાદ જાહેર કર્યું હતું કે #MeToo ઝૂંબેશ હેઠળ તેમની સામે જાતિય શોષણના જે આરોપો (કેટલીક મહિલા પત્રકારો દ્વારા) મૂકવવામાં આવ્યાં છે તે તદ્દન ખોટા છે. અને જેમણે તેમની સામે આવા ખોટા આરોપો મૂક્યા છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત પણ કરી છે. તો બીજી તરફ અન્ય એક મંત્રી મેનકા ગાંધીએ આવી #MeTooપિડિત મહિલાઓને ન્યાય આપવા તેમને કાયદાકીય સહાય માટેની ગઇકાલે જાહેરાત કરી હતી. સૂત્રો કહે છે કે સરકારના એક મંત્રી પિડિત મહિલા સામે પોતાના (કે સરકારી) ખર્ચે કાયદાકીય પગલા લેશે તો એ જ મહિલાઓ કાયદાકીય સહાય માટે તેમના જ મંત્રીમંડળના સાથી મંત્રી ગાંધી પાસે જશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે..?