-
પેટ્રોલ-ડિઝલના સતત ભાવ વધારાથી દેશની સામાન્યમાં સામાન્ય જનતા પણ ભારે પરેશાન છે ત્યારે તેમની ચિંતા કરવાને બદલે જાણે કે ઘા ઉપર મીઠુ ભભરાવતાં હોય તેમની કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ નિખાલતા દર્શાવીને કહ્યું કે તેઓ મંત્રીપદે છે અને તેમને પેટ્રોલ મફતમાં મળે છે તેથી હાલમાં તેમને પેટ્રોલના વધતા જતાં ભાવોથી કોઇ પરેશાની નથી. હાં, જ્યારે તેઓ મંત્રીપદે નહીં હોય ત્યારે તેમને ભાવવધારો નડશે. તેમણે રાજસ્થાનની મુલાકાત વખતે આ મુજબના વિવાદી ઉચ્ચારણો કર્યા હતા.
-
પેટ્રોલ-ડિઝલના સતત ભાવ વધારાથી દેશની સામાન્યમાં સામાન્ય જનતા પણ ભારે પરેશાન છે ત્યારે તેમની ચિંતા કરવાને બદલે જાણે કે ઘા ઉપર મીઠુ ભભરાવતાં હોય તેમની કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ નિખાલતા દર્શાવીને કહ્યું કે તેઓ મંત્રીપદે છે અને તેમને પેટ્રોલ મફતમાં મળે છે તેથી હાલમાં તેમને પેટ્રોલના વધતા જતાં ભાવોથી કોઇ પરેશાની નથી. હાં, જ્યારે તેઓ મંત્રીપદે નહીં હોય ત્યારે તેમને ભાવવધારો નડશે. તેમણે રાજસ્થાનની મુલાકાત વખતે આ મુજબના વિવાદી ઉચ્ચારણો કર્યા હતા.