-
કેન્દ્ર સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેએ આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણો માટે 25 ટકા અનામતની માંગ કરવાની સાથે હાલમાં અનામતની જે ટકાવારી છે તે વધારેને 75 ટકા કરવાની પણ તેમણે માંગણી કરી છે.
-
કેન્દ્ર સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેએ આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણો માટે 25 ટકા અનામતની માંગ કરવાની સાથે હાલમાં અનામતની જે ટકાવારી છે તે વધારેને 75 ટકા કરવાની પણ તેમણે માંગણી કરી છે.