-
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના સુપ્રિમો રાજ ઠાકરેએ વિવાદી ફિલ્મ પદ્માવતને ટેકો આપ્યો છે. તેનાથી આ ફિલ્મને, જ્યારે કરણી સેના દ્વારા જાકારો મળી રહ્યો છે ત્યારે તેના ટેકામાં એક નેતા તો બહાર આવ્યા, એવી એક લાગણી જોવા મળી રહી છે. નોંધનીય છે કે ભણસાળીની વિવાદી ફિલ્મ પદ્માવત સામે સંખ્યાબંધ લોકો અને ખાસ કરીને કરણી સેના દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે ઠાકરે બંધુઓ પૈકી રાજ ઠાકરેનું દિલ જીતી લીદ્યુ છે અને તેમણે પદ્માવતને સમર્થન આપ્યું છે.
-
મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના સુપ્રિમો રાજ ઠાકરેએ વિવાદી ફિલ્મ પદ્માવતને ટેકો આપ્યો છે. તેનાથી આ ફિલ્મને, જ્યારે કરણી સેના દ્વારા જાકારો મળી રહ્યો છે ત્યારે તેના ટેકામાં એક નેતા તો બહાર આવ્યા, એવી એક લાગણી જોવા મળી રહી છે. નોંધનીય છે કે ભણસાળીની વિવાદી ફિલ્મ પદ્માવત સામે સંખ્યાબંધ લોકો અને ખાસ કરીને કરણી સેના દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે ત્યારે ઠાકરે બંધુઓ પૈકી રાજ ઠાકરેનું દિલ જીતી લીદ્યુ છે અને તેમણે પદ્માવતને સમર્થન આપ્યું છે.