ગયા વર્ષે પૂણેના ભીમા કોરેગાંવ અને તેની આસપાસ દલિતો અને અન્યો વચ્ચે ભારે હિંસા થઇ હતી, જે બાદ મુંબઇમાં પણ આ હિંસા ફેલાઇ હતી. આ મામલાની તપાસ કરી રહેલ મહારાષ્ટ્ર પોલીસે દેશભરમાં ડાબેરી અને આંબેડકરવાદી વિચારધારા સાથે સંકળાયેલા કેટલાક એક્ટિવિસ્ટ અને કર્મશીલોના ઘરો પર દરોડા પાડયા હતા. આ દરમિયાન પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી છે અને દાવો કર્યો છે ધરપકડ કરાયેલામાંથી કેટલાક માઓવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે.
ગયા વર્ષે પૂણેના ભીમા કોરેગાંવ અને તેની આસપાસ દલિતો અને અન્યો વચ્ચે ભારે હિંસા થઇ હતી, જે બાદ મુંબઇમાં પણ આ હિંસા ફેલાઇ હતી. આ મામલાની તપાસ કરી રહેલ મહારાષ્ટ્ર પોલીસે દેશભરમાં ડાબેરી અને આંબેડકરવાદી વિચારધારા સાથે સંકળાયેલા કેટલાક એક્ટિવિસ્ટ અને કર્મશીલોના ઘરો પર દરોડા પાડયા હતા. આ દરમિયાન પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી છે અને દાવો કર્યો છે ધરપકડ કરાયેલામાંથી કેટલાક માઓવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે.