Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર સમેટાઈ જશે. મોદીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણ પત્રમાં મધ્યવર્ગનું નામ પણ નથી. આ પક્ષના કેટલાક નેતા તો સ્વાર્થી છે. પ્રધાનમંત્રીએ એ દાવો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર જીતી મેળવી શકશે તેવું મુંબઈ ખાતે શુક્રવારે એક ચુંટણી રેલી સંબોધન કરતી વખતે કહ્યું હતું.  

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર સમેટાઈ જશે. મોદીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણ પત્રમાં મધ્યવર્ગનું નામ પણ નથી. આ પક્ષના કેટલાક નેતા તો સ્વાર્થી છે. પ્રધાનમંત્રીએ એ દાવો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર જીતી મેળવી શકશે તેવું મુંબઈ ખાતે શુક્રવારે એક ચુંટણી રેલી સંબોધન કરતી વખતે કહ્યું હતું.  

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ