પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર સમેટાઈ જશે. મોદીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણ પત્રમાં મધ્યવર્ગનું નામ પણ નથી. આ પક્ષના કેટલાક નેતા તો સ્વાર્થી છે. પ્રધાનમંત્રીએ એ દાવો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર જીતી મેળવી શકશે તેવું મુંબઈ ખાતે શુક્રવારે એક ચુંટણી રેલી સંબોધન કરતી વખતે કહ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યું હતું કે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર સમેટાઈ જશે. મોદીએ વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસના ઘોષણ પત્રમાં મધ્યવર્ગનું નામ પણ નથી. આ પક્ષના કેટલાક નેતા તો સ્વાર્થી છે. પ્રધાનમંત્રીએ એ દાવો કર્યો હતો. ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ માત્ર ૫૦ બેઠક પર જીતી મેળવી શકશે તેવું મુંબઈ ખાતે શુક્રવારે એક ચુંટણી રેલી સંબોધન કરતી વખતે કહ્યું હતું.