Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં આયોજિત ભાજપની કારોબારીના સમાપન ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતા અને કાર્યકરોને અજેય ભારત અટલ ભાજપનો નારો આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવામાં વિપક્ષ સક્ષમ નથી. આગામી ૫૦ વર્ષ સુધી અમને કોઇ પડકારી શકશે નહીં કારણ કે તેઓ મુદ્દા પર નહીં પરંતુ જુઠ્ઠાણાના આધારે લડાઇ લડી રહ્યાં છે. 

દિલ્હીમાં આયોજિત ભાજપની કારોબારીના સમાપન ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતા અને કાર્યકરોને અજેય ભારત અટલ ભાજપનો નારો આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવામાં વિપક્ષ સક્ષમ નથી. આગામી ૫૦ વર્ષ સુધી અમને કોઇ પડકારી શકશે નહીં કારણ કે તેઓ મુદ્દા પર નહીં પરંતુ જુઠ્ઠાણાના આધારે લડાઇ લડી રહ્યાં છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ