ભારતનાં ૧ ટકા લોકોની પાસે ૭૩ ટકા વસતીથી વધુ સંપત્તિ છે. ઇન્ટરનેશનલ રાઇટ્સ સમૂહ ઓક્સફેમના સરવે રિપોર્ટમાં આ ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે કે . દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક પહેલાં આ રિપોર્ટ પ્રકાશિત થયો છે. રિપોર્ટ મુજબ ભારતમાં ૬૭ ટકા લોકો ગરીબીરેખાની નીચે જીવવા માટે મજબૂર છે. આ ૬૭ ટકા લોકોમાં ૧ ટકા લોકો જ એવાં છે જેઓની આવકમાં મામૂલી વધારો થયો છે
ભારતનાં ૧ ટકા લોકોની પાસે ૭૩ ટકા વસતીથી વધુ સંપત્તિ છે. ઇન્ટરનેશનલ રાઇટ્સ સમૂહ ઓક્સફેમના સરવે રિપોર્ટમાં આ ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે કે . દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક પહેલાં આ રિપોર્ટ પ્રકાશિત થયો છે. રિપોર્ટ મુજબ ભારતમાં ૬૭ ટકા લોકો ગરીબીરેખાની નીચે જીવવા માટે મજબૂર છે. આ ૬૭ ટકા લોકોમાં ૧ ટકા લોકો જ એવાં છે જેઓની આવકમાં મામૂલી વધારો થયો છે