રામમંદિર અને બાબરી મસ્જિદનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ કોર્ટે આ કેસને સામાન્ય જમીનવિવાદની જેમ ચલાવવાનું કહ્યું હતું ત્યાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ અને વિવાદનો ઉકેલ લાવનારી મધ્યસ્થ સમિતિ વચ્ચે ચણભણ થઈ છે. તાજેતરમાં શ્રી શ્રી રવિશંકર દ્વારા મધ્યસ્થ સમિતિને સક્રિય કરાઈ હતી જેથી આ વિવાદ ઉકલે. તેમના તમામ પ્રયાસો ઉપર પાણી ફરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
રામમંદિર અને બાબરી મસ્જિદનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ કોર્ટે આ કેસને સામાન્ય જમીનવિવાદની જેમ ચલાવવાનું કહ્યું હતું ત્યાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ અને વિવાદનો ઉકેલ લાવનારી મધ્યસ્થ સમિતિ વચ્ચે ચણભણ થઈ છે. તાજેતરમાં શ્રી શ્રી રવિશંકર દ્વારા મધ્યસ્થ સમિતિને સક્રિય કરાઈ હતી જેથી આ વિવાદ ઉકલે. તેમના તમામ પ્રયાસો ઉપર પાણી ફરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.