લોકસભાની ચૂંટણીમાં હવે જાતિવાદી રાજકારણ ચર્ચામાં આવ્યું છે અને રવિવારે બસપાના સુપ્રીમો માયાવતીએ એવો આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં ઊંચી જાતિના હતા પણ ગુજરાતમાં મુખ્ય પ્રધાન બન્યા બાદ રાજકીય લાભ માટે તેમની જાતિને પછાત જાતિમાં સામેલ કરી હતી.
લખનઉમાં મોલ એવન્યૂ ખાતેના પોતાના નિવાસસ્થાને રવિવારે બપોરે બોલાવેલી પત્રકાર પરિષદમાં માયાવતીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ઊંચી જાતિમાંથી આવે છે પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની જાતિને અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)માં મૂકી દીધી હતી અને એનાથી રાજકીય લાભ મેળવ્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં હવે જાતિવાદી રાજકારણ ચર્ચામાં આવ્યું છે અને રવિવારે બસપાના સુપ્રીમો માયાવતીએ એવો આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં ઊંચી જાતિના હતા પણ ગુજરાતમાં મુખ્ય પ્રધાન બન્યા બાદ રાજકીય લાભ માટે તેમની જાતિને પછાત જાતિમાં સામેલ કરી હતી.
લખનઉમાં મોલ એવન્યૂ ખાતેના પોતાના નિવાસસ્થાને રવિવારે બપોરે બોલાવેલી પત્રકાર પરિષદમાં માયાવતીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ઊંચી જાતિમાંથી આવે છે પણ જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની જાતિને અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)માં મૂકી દીધી હતી અને એનાથી રાજકીય લાભ મેળવ્યો હતો.