દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે ત્યારે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે જો નોટબંધી કાળુનાણું પરત લાવવા માટે હતી તો ચોર લોકો લાઈનમાં કેમ દેખાયા ન હતા. બધા ઈમાનદારો, બેરોજગારો અને ખેડૂતો જ કેમ લાઈનોમાં ઉભા હતા. કારણ કે ચોકીદારે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી-કાઢીને 15 ચોરોને વહેંચી દીધા હતા. તેમજ મોદીજીએ જનતા સમક્ષ 15 લાખ રૂપિયા વિશે પણ જૂઠાણું ચલાવ્યું હતું.
દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે ત્યારે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે જો નોટબંધી કાળુનાણું પરત લાવવા માટે હતી તો ચોર લોકો લાઈનમાં કેમ દેખાયા ન હતા. બધા ઈમાનદારો, બેરોજગારો અને ખેડૂતો જ કેમ લાઈનોમાં ઉભા હતા. કારણ કે ચોકીદારે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી-કાઢીને 15 ચોરોને વહેંચી દીધા હતા. તેમજ મોદીજીએ જનતા સમક્ષ 15 લાખ રૂપિયા વિશે પણ જૂઠાણું ચલાવ્યું હતું.