Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણીમાં  ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા  છે ત્યારે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે જો નોટબંધી કાળુનાણું પરત લાવવા માટે હતી તો ચોર લોકો લાઈનમાં કેમ દેખાયા ન હતા. બધા ઈમાનદારો, બેરોજગારો અને ખેડૂતો જ કેમ લાઈનોમાં ઉભા હતા. કારણ કે ચોકીદારે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી-કાઢીને 15 ચોરોને વહેંચી દીધા હતા. તેમજ મોદીજીએ જનતા સમક્ષ 15 લાખ રૂપિયા વિશે પણ જૂઠાણું ચલાવ્યું હતું.

દેશમાં ચાલી રહેલા લોકસભા ચુંટણીમાં  ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા  છે ત્યારે આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધી એ કહ્યું હતું કે જો નોટબંધી કાળુનાણું પરત લાવવા માટે હતી તો ચોર લોકો લાઈનમાં કેમ દેખાયા ન હતા. બધા ઈમાનદારો, બેરોજગારો અને ખેડૂતો જ કેમ લાઈનોમાં ઉભા હતા. કારણ કે ચોકીદારે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી-કાઢીને 15 ચોરોને વહેંચી દીધા હતા. તેમજ મોદીજીએ જનતા સમક્ષ 15 લાખ રૂપિયા વિશે પણ જૂઠાણું ચલાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ