Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફિલ્મ પદ્માવતના વિરોધમાં આજે ભારતબંધના એલાનને ધ્યાને લઇ ગુજરાત એસટી નિગમે ઉત્તર ગુજરાત તરફના એસટી રૂટ બંધ રાખ્યા છે. મહેસાણા, પાલનપુર સહિતના ડેપોમાં સુરક્ષા વધારી એસટી બસોને રોકી દેવામાં આવી છે. પદ્માવતના વિરોધમાં રાજપૂત ક્ષત્રિયોએ ઉત્તરગુજરાતમાં એસટી બસો સળગાવી હતી. એસટી બંધ રહેતા ગામડાંના લોકો પરેશાની ભોગવી રહ્યાના અહેવાલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ