Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક રાહત આપી છે. સતત ચોથા કેસમાં પીએમ મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે. ગુજરાતના પાટણમાં 21મી એપ્રિલે મોદીએ ચૂંટણી રેલીમાં જે ભાષણ આપ્યું હતું તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે તપાસ બાદ ચૂંટણી પંચે કહ્યું કે પીએમ મોદીએ કોઇ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.

સમગ્ર મામલે ચૂંટણી પંચે કહ્યું કે ફરિયાદને ધ્યાને રાખી તમામ પહેલુઓની જીણવટભરી તપાસ કર્યા બાદ સ્પષ્ટ છે કે મોદીએ આદર્શ આચાર સંહિતા અથવા નિયમોનું કોઇપણ પ્રકારે ઉલ્લંઘન કર્યું નથી.

ચૂંટણી આયોગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક રાહત આપી છે. સતત ચોથા કેસમાં પીએમ મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે. ગુજરાતના પાટણમાં 21મી એપ્રિલે મોદીએ ચૂંટણી રેલીમાં જે ભાષણ આપ્યું હતું તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે તપાસ બાદ ચૂંટણી પંચે કહ્યું કે પીએમ મોદીએ કોઇ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.

સમગ્ર મામલે ચૂંટણી પંચે કહ્યું કે ફરિયાદને ધ્યાને રાખી તમામ પહેલુઓની જીણવટભરી તપાસ કર્યા બાદ સ્પષ્ટ છે કે મોદીએ આદર્શ આચાર સંહિતા અથવા નિયમોનું કોઇપણ પ્રકારે ઉલ્લંઘન કર્યું નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ