Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઝારખંડના લોહરદવા ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા. મોદીએ કહ્યું કે ત્રણ રાઉન્ડની ચૂંટણી બાદ મહામિલાવટી પક્ષોને ભાન થઈ ગયું છે કે તેમની કોઈ કારી હવે ફાવવાની નથી. વિપક્ષોએ તેમની હાર ભાળી લીધી છે તેથી તેઓ અત્યારથી બહાના શોધવાની કોશિશ કરી રહ્યાં છે. મોદીએ કહ્યું કે વિપક્ષો પાસે પરાજય સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી.

ઝારખંડના લોહરદવા ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા. મોદીએ કહ્યું કે ત્રણ રાઉન્ડની ચૂંટણી બાદ મહામિલાવટી પક્ષોને ભાન થઈ ગયું છે કે તેમની કોઈ કારી હવે ફાવવાની નથી. વિપક્ષોએ તેમની હાર ભાળી લીધી છે તેથી તેઓ અત્યારથી બહાના શોધવાની કોશિશ કરી રહ્યાં છે. મોદીએ કહ્યું કે વિપક્ષો પાસે પરાજય સિવાય હવે બીજો કોઈ વિકલ્પ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ